SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ સામાયિક-વિજ્ઞાન પ્રશ્ન-પદસ્થધ્યાનમાં તે પદ્મના અક્ષરોનું ચિત્ર સામે રાખવાની જરૂર ખરી ? ઉત્તર-ના. છતાં કોઈ સાધકને-ધ્યાતાને એમ લાગતુ હોય કે તેથી મને ધ્યાનમાં સહાય મળે છે, તે રાખવામાં ખાધ નથી. પ્રશ્ન-રૂપસ્થધ્યાન ધર્મ ધ્યાનમાં શી રીતે સહાયક થાય ? ઉત્તર-રૂપધ્યાનમાં અહિં તદેવનું ધ્યાન ધરવાનું હાય છે કે જેમણે ધર્મનું યથાર્થ પાલન કર્યુ હતુ અને ધર્મના ઉપદેશ આપ્યા હતા, એટલે તેનુ સ્મરણ-ચિંતન ધર્મ ધ્યાનમાં સહાયક થાય છે. પ્રશ્ન-રૂપસ્થધ્યાનમાં અરિહંત સિવાય બીજા કેઈનુ ધ્યાન ધરી શકાય ? ઉત્તર-ના. જો રૂપસ્થયાનમાં અહિત સિવાય બીજાનું ધ્યાન ધરીએ તા અરિહંતનું ધ્યાન કરવાના વખત આવે જ નહિ, કારણ કે પિ’ડસ્થ, પદસ્થ અને રૂપાતીતનાં ધ્યેયેા ઝુદાં છે, તેમાં અરિહંતનું ધ્યાન ધરવાનુ હાતુ નથી. પ્રશ્ન-અરિહંતનુ ધ્યાન કેવા સ્વરૂપે ધરવુ જોઈ એ ? ઉત્તર—તેનુ' વિવેચન આ પ્રકરણમાં વિગતથી થયેલુ છે. પ્રશ્ન-અરિહંતનુ ધ્યાન ધરતાં અરિહંત થવાય છે, એ વાતમાં વિશ્વાસ શી રીતે બેસે ? ઉત્તર-શ્રુતિ, યુક્તિ અને અનુભવથી એ વાતનો વિશ્વાસ એસે એમ છે. શ્રુતિ એટલે શાસ્રવચને. તેમાં આ પ્રમાણે
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy