SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ શુકલધ્યાનનો પરિચય ૪૩૩ હોવી જોઇએ. તમે આ બેમાંથી એક વસ્તુ કરો, એટલે જરૂર અબજપતિ થઈ શકશે. તાત્પર્યં કે શક્તિ પ્રમાણે કાય થાય છે. હાલ તા ધ્યાનની બાબતમાં આપણે તદ્ન નીચી પાયરીએ છીએ, તેમાંથી ઊંચા આવવાના પ્રયત્ન કરવા જોઈ એ. પ્રશ્ન-આજે કેટલાક એમ કહે છે કે ધ્યાનસિદ્ધિ તા થોડા વખતમાં જ થઇ ાય. તે માટે અમારી પાસે કેટલીક સિદ્ધ ક્રિયાઓ છે, તેનું કેમ ? ઉત્તરધ્યાનસિદ્ધિ થાડા વખતમાં જ થઇ જાય, એ વાત માનવા જેવી નથી. આજ સુધીમાં આપણા દેશમાં સેંકડો ચેગસિદ્ધ મહાત્માએ થઇ ગયા, તેમાંના કેઈએ આવું વિધાન કરેલું નથી. જો ધ્યાનસિદ્ધિ થેાડા જ વખતમાં થતી હાત તા તેઓ આ પ્રકારનું વિધાન જરૂર કરત. વળી તેઓ જે સિદ્ધ ક્રિયાએની વાત કરે છે, તે ક્રિયાએ ઘણાયે કરી જોઈ છે, પણ તેનું ખાસ પરિણામ કઈ જ આવ્યું નથી. તેમની ક્રિયાઓથી કદાચ કોઇને થાડો લાભ થયે પણ હેાય, પરંતુ તેટલા માત્રથી એ ક્રિયાને સિદ્ધ ક્રિયા કહેવાય નહિ. જાહેર નિરીક્ષણ અને પરીક્ષણ પછી જ તે અંગે ખરા અભિપ્રાય બાંધી શકાય. આજે તા સૂઠના ગાંગડે ગાંધી બનનારની ખોટ નથી, એટલે આવી ખાખતમાં પૂરી સાવધાનીથી વવું જોઈ એ. પ્રશ્ન-હાલના સગામાં જૈન ધ્યાનપદ્ધતિના પ્રચાર થવાની જરૂર ખરી કે નહિ ? સા. ૨૮
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy