SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ સામાયિક-વિજ્ઞાન એક કવિએ કહ્યું છે કે :न विना परिवादेन, हृष्टो भवति दुर्जनः । काकः सर्वरसान् पीत्वा, विनाऽमेध्यं न तुष्यति । બીજાની નિંદા કર્યા વિના દુર્જનને હર્ષ–આનંદ થતું નથી. કાગડો બધા રસ પીધા પછી અશુચિમય પદાર્થ તરફ જાય, ત્યારે જ તેને આનંદ થાય છે.” તેમ જदह्यमानाः सुतीवेण, नीचाः परयशोऽग्निना । अशक्तास्तत्पदं गन्तुं, ततो निन्दां प्रचक्रिरे ॥ પયશ રૂપી તીવ્ર અગ્નિ વડે નિરંતર બળી રહેલા નીચ પુરુષે યશસ્વીના પગલે ચાલવાને અશક્ત હેવાથી તેમની નિંદા કરવા લાગી જાય છે.” આ વિષયમાં કવિવર સમયસુંદરજી શું કહે છે ? તે સાંભળોઃ આપ સંભાળે સહુ કે આપણે રે, નિંદાની મૂકે પડી ટેવ રે; થડે ઘણે અવગુણે સહુ ભર્યા રે, કેહનાં નળિયાં ચુએ કેહનાં નેવરે. નિંદા કરે તે થાય નારકી રે; તપ–જપ કીધું સહુ જાય રે; નિંદા કરો તો કરજો આપણું રે; જેમ છૂટકબારે થાય રે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy