SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ યવનારીનું સૌભાગ્ય ધન્યાને આશ્વાસનનું સ્થાન મળ્યું. આખે! દિવસ શાકમાં પસાર થઈ ગયા. માણસના મૃત્યુ' પછી અમુક સમય તેા વાતાવરણુ શોકમય જ અને છે. એ ત્રણ દિવસ પછી ધન્યાનાં માતાપિતાયે પેાતાની પુત્રીને સાથે લઇ જવાની દચ્છા પ્રકટ કરી. પણ પુત્રી પે।તના વિચારાને મકકમપણે વળગી રહી. માતાએ પુત્રીને કહ્યું; અંતે પિતાની ગેરહાજરીમાં “પુત્રી, તુ` કેાના માટે અહીં રહી છે, તે સમજાતુ' નથી. '' પુત્રી આશ્ચય પામતાં ખેલી: તમે શું કહેવા માગેા છે, માતાજી? ’” "" “તું અહીં શા માટે રહી છે? અહીં તારૂ છે પણ ક્રાણું?” “માતાજી, તમે માતા થઇને પુત્રીને આવા શબ્દો સભળાવી રહ્યાં છે ?પુત્રી ઠપકાભર્યા સ્વરે ખાલી. “મારૂ' બધુજ અહીં છે. સ્ત્રીનુ સર્વસ્વ તેના સાભાગ્યમાં સમાયેલુ' હાય છે. મારૂં' સાભાગ્ય અહી' છે.” “તારૂ' સૌભાગ્ય તેા કયારનું ફૂટી ગયુ છે, દીકરી ! માતા સ્ત્રી સુલભ સ્વભાવે રડતાં રડતાં મેલી. “જ્યારથી તારા પતિ તને ાડીને ચાહ્યા ગયા છે, ત્યારથી તારૂં સેાભાગ્ય નષ્ટ થયુ' છે. અમે અહુ મોટી ભૂલ કરી છે વિચાર કર્યા વિના તને કૂવામાં નાંખી દીધી છે. તારાં સાસુ સસરાના મૃત્યુ સમયે પણ એ દુરાચારીને અહી આવવાનુ ન સુઝયુ, એ હવે પાછા આવે ખરા?” માતાજી ! એવું ખેાલીને પાપમાં શા માટે પડે છે !” તમે પાપમાં પડી અને મારૂં'—તમારી પુત્રીનું હૃદય ચીરી નિખા છે.” ધન્યા નમ્રતાથી કહેવા લાગી. તમે તેમને દ્વાર્ષિત માને છે, તેમાં તમારી ભૂલ છે. માણસના પરભવનાં કાઇ એવાં કર્મો હાય છે, કે જે આ ભવે ભાગવ્યા સિવાય ચાલતું નથી. ભાગાવલીના ભેાગવેજ માતાજી છૂટકા, જ્યારે લગ્ન પછી હુ' સાસરે આવી, ત્યારે તમે જ મને શિખામણ આપી હતી કે, પતિ ગમે તેવે દુષ્ટ, દુરાચારી, કે અધમ ' "C
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy