SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨: શ્રદ્ધાને પ્રભાવ ય નીલાલ કાનુનીને મિત્રી અને શ્રી બ્રાતૃચંદ્રસૂરિજીના થડા પરંતુ મહત્વપૂર્ણ પરિચયે બહેચરદાસના જીવન ન ઉપર ભારે અસર કરી અને એમની દ્વારા શરૂ થયેલી પ્રવૃત્તિઓ એમને માટે વધારે ને વધારે પ્રેરણાદાયી બનતી ગઈ. એમના હૈયામાં એમાથી એક દિવસ એ ભાવના જાગી ઊઠીઃ “હું એક સારામાં સારો વકતા કયારે થઈશ ? હજારની માનવમેદનીને પિતાનાં પ્રવચનો દ્વારા કયારે મંત્રમુગ્ધ બનાવીશ ? રાજા મહારાજાઓ ને એના જ દરજજાની વ્યકિતઓ પ્રમુખપદે હોય અને એમની સભાઓને કુજાવનાર પ્રભાવશાળી વકતા હું કેવી રીતે બનું?” આપણામાં કહેવત છે કે “મન હોય તો માળવે જવાય.” • Where there is a will, there is a way.'
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy