SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ખંડ ૧૨ મા કરશેા, તે પણ અમે આપીને ખાતરી આપીએ છીએ કે કરાચીવાસીએતે આપ એક એવી પુણ્યસ્મૃતિ બની રહેશે। જે, તેમને સદૈવ સાંપ્રદાયિક વિસંવાદોથી પર રાખી કલ્યાણુપથે વાળશે. આપની વાણીનુ રસાયણ એકવાર પણ જેણે માણ્યું છે, તે કાઇ કાળે પણ એ પુણ્ય સ્મૃતિ વિસરશે નહિં. સાથે સાથે શાંતમૂર્તિ વિદ્વાન મુનિમહારાજશ્રી જયંતવિજયજીની શાંત વૃત્તિ તથા વ્યવહારકુશળતાએ પણ અમારા હય પર જે ઉડી અસર અને માનની લાગણી ઉત્પન્ન કરી છે, તે વ્યક્ત કર્યાં સિવાય પણ અમે રહી શકતા નથી. આપ જેવા એક વિરલ પુરુષનુ` સન્માન કરવાને તથા અમારી આપ પ્રત્યેની કૃતજ્ઞતા તેમજ પૂજ્યભાવ વ્યક્ત કરવાને આ શુભ પ્રસંગ પરમાત્માએ અર્પી છે, એતે માટે અમે કરાચીનગરનિવાસિએ અમારૂં અહેાભાગ્ય માનીએ છીએ. કરાચીઃ તા. ૨૯-૧-૧૯૩૯ આપનાં દર્શન અને અમૂલ્ય મેધપ્રવચને શ્રવણુ કરવાની અભિલાષા સેવતા અમેા છીએઃ દસ્તુર ડૉ. માણેકજી ન. ધાલા M, A. PH. D., Lit, y, Ο જમશેદ નસરવાનજી M, L. A, લેાકમલ એલારામ શમ્સ-ઉલ-ઉલેમા. હાતીમ એ. અલવી મેયર રૂસ્તમ ખ. સિધવા M, LA
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy