SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ખ’ડ ૧૦ મા અને એ ઉદાર વ્વાલીઅર નરેશે વિદ્યાવિજયજીની માગણીને માન આપી, સ’સ્થાના કામ્પાઉન્ડ પાસેનુ' એક સરકારી મકાન સંસ્થાના પુસ્તકાલય, વાચનાલય અને સંગ્રહાલય માટે અર્પણ કર્યું†; એટલું જ નહિ પણ તા. ૨૭ મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ સ્વયં સંસ્થામાં પધારી પોતે બે અઢી કલાક સુધી શાંતિથી વિદ્યાવિજયજીને સદુપદેશ શ્રવણ કર્યાં. આ પ્રસ ંગે તેમણે વિદ્યાવિજયજીની સદ્ભાવનાએ જાણી લેવા ઉપરાંત સંસ્થાનું પણ નીરિક્ષણ કર્યુ અને તત્કાળ સંસ્થા માટે એક આવશ્યક ભવન પેાતાના તરફથી બનાવવાના હુકમ કર્યાં. એટલુ જ નહિ પરંતુ સંસ્થાને માસિક ત્રણસેા રૂપિયાની ગ્રાન્ટ આપવી પણ શરૂ કરી. ૩૯૮ સત્ય, દયા અને ધર્મ ના શુભ હેતુના મંડાણ ઉપર થયેલા કાના ચણતરના પાયા ઘણા મજબૂત હોય છે. અને એ મજબૂત પાયા ઉપર બાંધેલી ઇમારત સંગીન બને છે. અને એની સફળતાનેા બધે! યશ એના વિશ્વકર્માંને મળે છે અને આ સંસ્થાના સાચા વિશ્વકર્માં એટલે વિદ્યાવિજયજી. કહ્યું છે કે : t તરવર, સરસર, સ'તજન, ચૌથા ખરસે રજૂ થઈ છે. પરમાથ કારને, મેહ ચારા ધરિયા રહ.' અનુભવની એરણ ઉપર ઘડાયલી એ પકિતઓમાં સાચી વાત સંતા તે સદા સર્વદા આશીર્વાદ જ આપે છે:
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy