SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ પેાતાના ગુરૂનાં દર્શનથી પેાતાની જાતને કૃત્યકૃત્ય માનવા લાગ્યા. પ્રારંભિક પ્રવચન આપતાં વિદ્યાવિજયજીએ પાતાની પ્રાણપ્રિય સંસ્થાને જીવંત જોઇ આનંદ વ્યક્ત કર્યો. અને આ સંસ્થાને અનેક મુશ્કેલીએમાંથી ઊગારનાર તેમજ વીસ વીસ વર્ષ સુધી નિર્લોભ રહી, સંસ્થાની અસાધારણ સેવા કરનાર સંસ્થાના સુપ્રીન્ટેન્ડન્ટ શ્રી સત્યનારાયણ પંડયા અને પ્રધાનાધ્યાપક પૂ. રામગેાપાલાૌંજીને ધન્યવાદ આપતાં સંસ્થાની વીસ વીસ વર્ષ સુધી એકધારી અતુલ સેવા એમણે કેવી રીતે કરી છે, એનું વિસ્તારથી વર્ણન કર્યું. આ વનમાં એમના હૃદયના આશીર્વાદ તરી આવતા હતા. हर्ष પ્રસંગે સંસ્થા સંસ્થાના સ્તંભા સમા એ બંને સેવાની યાગ્ય કદર કરી. ખડ ૧૦ મા આ તરફથી શેડ ટોડરમલજીએ મહાનુભાવેશ તેમજ મીત્ર વિદ્યાવિજયજી એટલે શિવપુરીના સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાણ, વિદ્યાથી એનું જીવનસવ સ્વ-પછી પિતા કહેા, શિક્ષક કહો કે સંરક્ષક કહે. વિદ્યાવિજયજીના પુનઃ આગમને બગીચા અને બગીચાનાં પુષ્પો પણ કિલ્લાલ કરવાં લાગ્યાં–જાણે એમનાં દર્શાતે સૌ પ્રસન્ન ન થયાં હોય ! સંસ્થામાં જાણે પુનઃ સંજીવની છટાઇ. ચેતનાના દીપક પ્રગટયે.. વિદ્યાવિજજીએ ધીરે ધીરે 'સ્થાની નાનામાં નાની અને મેટામાં મેાટી વસ્તુઓનું નિરીક્ષણ કરવા માડયું. જ્યાં જ્યાં ફેરફાર કરવાની આવસ્યકતા લાગી ત્યાં ત્યાં તે શરૂ કરી દીધા. તેર તેર વષઁના ગાળા દરમિયાન પેાતે સંસ્થાના ભાવિ ઉત્કર્ષ માટે
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy