SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ :૫૮: સમસ્ત જેનોનો ભકિતભાવ I તાના કરાચીના વિહાર દરમિયાન મુનિરાજ વિદ્યા વિજયજીની નજરે ત્યાંના સમસ્ત જૈન સમાજની એક ખોટ ખાસ વખતેવખત આવતી રહી હતી અને તે કોઈ પ્રભાવશાળી નેતાની. મંદિરવાસી અને સ્થાનકવાસી બંને પ્રેમમાં એ કેઈ બુઝર્ગ પ્રભાવશાળી નેતા એમના જોવામાં ન આવ્યો કે જે કઈ આંટીઘૂંટીને પ્રશ્ન ઊભો થતાં એનું સમાધાન કરે. કઈ ધાર્મિક કે સામાજિક કાર્યમાં મતભેદ પડતાં એનો ઉકેલ કાઢે. - કરાચીની સાડાત્રણ હજાર જેની વસતિમાં આંગળીને વેઢે ગણી શકાય એટલા જૈન પણ કરાચીના જાહેર જીવનમાં આગળ પડત ભાગ લેતા હેય એમ જણાયું નહિ.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy