SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ સીજનોને સંપક કરાચીમાં કેટલીક ગણનાપાત્ર વિશિષ્ટ વ્યક્તિઓને વિદ્યાવિજયને પરિચય થયો. તેઓમાંની મુખ્ય વ્યક્તિઓનાં નામ આ પ્રમાણે છે: પારસીઓના વડા ધર્મગુરૂ દસ્તુર ડ. માણેકજી ના વાલા, પીએચ. ડી. મહાન વિદ્વાન હાઈ પોતાના ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી છે. પિતાના ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ એ બહોળું જ્ઞાન ધરાવે છે. તેમના ગ્રંથે યુરેપ અમેરિકા આદરપૂર્વક પ્રસિદ્ધ કરે છે, એવી જ બીજી એક અગ્રગણ્ય પારસી વ્યતિ જમશેદ મહેતાને ગણી શકાય. શાંત પ્રકૃતિની એ ગંભીર વ્યકિત કરાંચીના ગૌરવ સમી છે. એમાં આપણને કરાંચીની સાચી નાગરિકતાનાં દર્શન થઈ શકે છે. પ્રજાનાં જીવનમાં ઓતપ્રોત થયેલા આ મહાનુભાવ જાણે જનસેવા માટે જ ન જમ્યા છે. સમાજના બધાં દુઃખીયાને જાણે એ વિસામો.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy