SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ કરાંચીનું નિમંત્રણ રર૩ કે ન પૂછો વાત-ધમ ધમ ધખતો ઉનાળો આવી જ પહેચે-એમાં વિહાર શી રીતે થઈ શકે ? આખરે કાંચીના સંઘની સંમતિથી એક ચાતુર્માસ મારવાડમાં કરવા નિર્ણય કર્યો. આ વખતનું સં. ૧૯૯૧નું ઉદયપુરનું ચાતુર્માસ પણ ખૂબ સફળ થયું. શેઠ રેશનલાલજી ચતુર, શેઠ કાફલાલજી મારવાડી, શેઠ ભંવરલાલજી સિ ગરવાડીયા આદિ ગૃહસ્થાએ ખૂબ ભક્તિનો લાભ લીધે. અનેક જાહેર વ્યાખ્યાનો થયાં. ઉદયપુરના મહારાણા શ્રો. ભેપાળસિંહજીએ પણ ઉપદેશને લાભ લીધો. ચાતુર્માસ ઉતરે જે પ્રદેશમાં . મૂર્તિપૂજક સાધુ કદાચ નહિ ગયા હોય, તે પ્રદેશમાં મેવાડના વિકટ પ્રદેશમાં વિદ્યાવિજ્યજીએ વિહાર કર્યો, દયાદાનનો નિષેધ કરનાર તેરાપંથીઓને દયા દાનનો પાઠ પઢાવ્યું. પુરમાં તો કેટલાયે તેરાપથિયોને મૂર્તિપૂજક બનાવ્યા. આમ મેવાડનાં પહાડો ને જંગલમાં વિચરી શ્રી. વિદ્યાવિજ્યજી પિતાના શિષ્ય હિમાંશુવિજયજીને સાથે લઈ મારવાડ ગયા. ઠેઠ મારવાડ રાણકપુર તીર્થ સુધી, ઉદયપુરના શેઠ કાફલાલજી મારવાડી, પોતાના કુટુંબ સહિત સાથે ગયા ને ભક્તિનો લાભ લીધા.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy