SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સાસ મેલન ૨૧૧ " જ્યાં સુધી શાંતિવિજયજીએ આદરેલું અનશન વ્રત · શાસ્ત્રીય છે કે નહિ તે ન જાણીએ ત્યાં સુધી શું કરી શકીએ ? વિદ્યાવિજયજીએ જવાબ આપ્યાઃ ‘ જે વખતે ઉદેપુરના મહારાણા ન્યાય આપતા નથી, પંડયાએ તીથ`તે લૂટી રહ્યા છે અને એક સાધુ મહિના પ``તના ઉપવાસ આદરે છે, ત્યારે શાસ્ત્રની ચર્ચામાં વખત ગાળવાનેા અ શું ? એમ શાસ્ત્રનાં પાયાંને આ બાબતમાં આગળ લાવવાનાં ન હેાય.’ ત્યારબાદ સભામાં ગરમાગરમ ચર્ચા થઈ હતી. આમ આ સંમેલનનું કાં ચેાત્રીસ દિવસ ચાલ્યું હતું અને તેમાં વિદ્યાવિજયજીએ એને સફળ કરવા ખૂબ પરિશ્રમ લીધા હતા. આ સંમેલનમાં શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના સવા છસે। સાધુએમાંથી ચારસા ઉપરાંત સાધુએ હાજર હતા. તેમાં અમુક અંશે કેટલાક જુદી જુદી ખાસિયતાથી ધ્યાન ખેંચે તેવા સાધુએ જણાતા હતા. તેમના નામ આ પ્રમાણે છેઃ ( ૧ ) શ્રી વિજયનેમિસૂરિ ( ૨ ) શ્રી વિજયવલ્લભસૂરિ ( ૩ ) શ્રી સાગરાનંદસૂરિ ( ૪ ) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી ( ૫ ) મુનિરાજ શ્રી જયંતવિજયજી ( ૬ ) શ્રી. હિમાંશુવિજયજી ( ૭ ) મુનિરાજ શ્રી પુણ્યવિજયજી ( ૮ ) શ્રી ભૂપેન્દ્રસૂરિજી, ( ૯ ) શ્રી. વિજયમાણિકયસિ હરિજી (૧૦) શ્રી. વિજયસિદ્ધિસૂરિ (૧૧) વિજયદાનસૂરિ (૧૨) ૫. રામવિજયજી (૧૩) શ્રી. વિજયનીતિસૂરિ (૧૪) શ્રી. વિજયમલસૂરિ (૧૫) શ્રી. જયસિંહસૂરિ (૧૬) માણેકમુનિજી (૧૭) શ્રી. સાગરચંદ્રજી(૧૮) ઉપા. દેવવિજયજી (૧૯)
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy