SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાવિજયજીનાં જર્મન શિષ્યા ૧૮૧ જન વિદુષી જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયાં-અને એ આકષ ણેામાંથી અનુરાગ જન્મ્યા અને એ અનુરાગે એમને જૈન ધર્મના વિચારા સ્વીકારવા પ્રેરણા કરી. અને એમણે જન નામનું પરિવર્તન કર્યું . વિદુષી ડૉ. કૌઝેમાંથી તેએ સુભદ્રાદેવી બન્યા. હિંદની જૈન સંસ્કૃતિ અને જે ધર્માંતા અનુરાગી એ સન્નારીને ૐ અને આત્મા એજ રગે રગાયે. તે સાત વર્ષ સુધી શિવપુરીમાં પેતાના મનથી માનેલા શ્રી. વિદ્યાવિજયજી ગુરૂના સાનિધ્યમાં રહ્યાં. એ સાત વર્ષના એમને વસવાટ એમને અપૂર્વ લાગ્યા. એ દરમિયાન એમણે લેખ લખવા શરૂ કર્યા. એ લેખેામાં પેાતાના ઉપર જૈનધમ અને એના એક વિનમ્ર ઉપાસક પેાતાના ગુરૂજી વિદ્યાવિજયે કરેલી અસરનાં મુક્તકંઠે વખાણ કર્યાં છે. સુભદ્રાદેવીને આકષનાર હતું—ગુરૂજીનું ચારિત્ર્ય. ચારિત્ર્ય એ તે માનવજીવનને પામે છે. એની શુધ્ધિમાં જ દેહ અને આત્માની શુધ્ધિ સમાયેલી છે. ચારિત્ર્યશુધ્ધિવાળા પુરૂષા જ જગતમાં સદા વંદનીય બને છે. Bayard Taylor નામના કવિએ એક સ્થળે લખ્યું છેઃ~~~ Fame is what you have taken, Characters what you give When to this truth you waken, Then you begin to live.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy