SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૧ : શિવપુરીમાં આગ્રાના ચામાસા પછી વીરતત્વ પ્રકાશક મ`ડળ સને ૧૯૮૦માં શિવપુરી લાવવામાં આવ્યું અને એનું સંચાલન વિદ્યાવિજયે પેાતાના હાથમાં લીધું. શિવપુરી નાનું, હોવા છતાં નવીન મકાને, મહેલે અને સુંદર સડકા વડે એ સેાહામણું લાગે છે. ત્યાંનાં હવાપાણી ઘણાં સારાં છે. તેની બહાર તદ્દન જંગલ હાઇ સુંદર એકાંત છે, પરમ શાંતિનું સ્થાન છે. અભ્યાસમાં એકાગ્રતા મેળવનારાઓ માટે આ સ્થળ સર્વોત્કૃષ્ટ હોઇ વિદ્યાથી પેાતાના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે. શિવપુરીની ભાગાળમાં જ શ્રી. જયધમ સૂરિના વિશાળ સમાધિ મંદિરની સાથે જ શ્રી. વીરતત્વ પ્રકાશક મંડળ ( સંસ્કૃત મહા
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy