SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠશાળાની પ્રસિધિ ૮૩ એક વખતે કાશીનરેશના પ્રમુખપદે પાઠશાળાને વાર્ષિકોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો હતો. પણ કેટલાક અનિવાર્ય કારણસર તેઓ આવી શક્યા ન હતા અને પ્રમુખસ્થાન તેમના પુત્રે લીધું હતું. વિદ્યાર્થીઓ નિરૂત્સાહ થયા. લોકોમાં નિરાશા વ્યાપી ગઈ ગુરૂદેવને પણ દુ:ખ થયું. બીજે દિવસે તપાસ કરતાં એમ જાણ થઈ કે કાશીનરેશ આવતા હતા તે વખતે માર્ગમાં બ્રાહ્મણોએ રેકી કર્યું હતું: “અમારા માથા વાઢીને આપ જૈન પાઠશાળા માં જઈ શકે છો. અમે આપને નહિ જવા દઈએ. આપ તે મહાદેવના અવતાર છે. તમારાથી જેન સાધુ પાસે શી રીતે જવાય ? ” એટલે કાશીનરેશે આ ધર્મ સંકટ ટાળવા પોતે ન આવતાં પિતાના પુત્રને મોકલ્યો હતો. આ જાતની બ્રાહ્મણની Àબુદિ ગુરૂદેવના પ્રભાવથી સમય જતાં નષ્ટ થવા પામી
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy