SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ । આ ભારતના બંધારણને કાયદાશાસ્ત્રને કોણ સુધાર શે? ભારતના બંધારણમાં દીકરાને પિતાની મૂડીમાં ભાગ મેળવવાના અધિકાર છે. પણ એદીકરા કમાતા હાવા છતાંય માતા-પિતાનું ભરણ-પાષણ ન કરે તેા માતા પિતાને કશુંય કરવાના અધિકાર નથી. વાહ ! આ શું ભારતનું બંધારણ છે ? આ. કાયદા શાસ્રને કાણ સુધારશે ? 卐 [ આ લખાણ લખ્યા બાદ જાણવા મળ્યુ છે કે સ્વ.. શ્રીમતિ ઈન્દીરાગાંધીના રાજયકાલ દરમ્યાન એક એવા સુધારા થયા છે તે મુજબ જો પુત્રને સારી આવક હાય અને માતા–પિતાને ખીજું કેઇ આધાર ન હેાય તે રૂા. ૫૦૦, જેટલી રકમ કાયદેસર મેળવવાના અધિકાર છે. ] ઉંમર ન વધે.... મૃત્યુ નજીક ન આવે તેવા ઘણાને આગ્રહ છે પણ બિચારા સમજતાં નથી વૃદ્ધત્વ એ પણ વધાવીને સ્વીકારવાની અવસ્થા છે મૃત્યુ એ પણ મઝેથી માણવાની કળા છે. જીવન અને મૃત્યુ માણવાની । મહાભારત એટલે ભવ્યકળા.... જીવન પરોપકારથી સભર જીવે .... મૃત્યુ ગૌરવથી માણા.... જીવનક વ્યમાં વ્યતીત થાય તો મૃત્યુ મહોત્સવ અને મહાભારત જીવન અને મૃત્યુની કળાના અંદ્દભુત પા શીખવે છે.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy