SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ મેં પાળેલાં સાધુપણામાં અને કરેલા તપમાં કઈ શક્તિ હોય તે મને પણ આવી જ રીતે પાંચ પુરુષની સેવા મળે...” આ બનાવ બન્યા બાદ સુકુમારિકા સાધ્વીજી ઉપાશ્રયે તે આવ્યા પણ, એને સંયમ દેહ મેહના સાગરમાં ડૂબી ગયો હતો. એ હવે શરીરને ટીપટોપ રાખવા માંડયા. વારંવાર હાથ-પગ ધોઈને આકર્ષક દેખાવા પ્રયત્ન કરવા માંડ્યા. મોટા સાધ્વીજીએ સુકુમારિકા-સાધ્વીજીને શણગાર કરતા ક્યા. પણ ઉદ્ધતાઈમાં ચઢેલ અને વિકારમાં ફસાયેલ સુકુમારિકા સાધ્વીજીએ કેઈનું કશું જ માન્યું નહીં. ઉપરથી એ વિચાર કરવા માંડયાં કે આ બધા સાધ્વીજી પહેલાં મારી જોડે કે સુંદર સંબંધ રાખતા હતા. હવે મને વારંવાર ટોકયા કરે છે. આવી ટકટક કરનાર સાધ્વીજીને સંગ જ ન જોઈએ.” અને સુકુમારીકા સાધ્વી બધાથી જુદી પડીને રહેવા લાગ્યા. સુકુમારિકા સાવજીમાં તપ ત્યાગ કરવાની શક્તિ હતી, મનમાં વિકાર ઊંડા ચાલી ગયા હોવા છતાંય આ ભવમાં તે વ્રત તોડવું નથી તે તેને નિર્ધાર હતો. એટલે તપ ખૂબ કર્યો. અને કાળધર્મ પામતા પહેલાં આઠ માસની સંલેખના કરી, પણ પોતાના દોષે અને પાપોનું પ્રાયશ્ચિત ન કર્યું. પિતાનું આયુષ્ય પૂરુ કરીને તે સુકુમારીકા ત્યાંથી સૌધર્મ નામના દેવલોકમાં દેવી બની. રસ સુકુમારિક જ દ્રપદી અધીર બનીને સાંભળી રહેલા સહુ રાજાઓ અને સભાસદ સમજી ગયા કે આ સુકુમારિકા એ જ આજની દ્રૌપદી
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy