SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ન થયે. સવારથી સાંજ સુધીના સતત રૂદને તેનુ હૈયુ શેકી નાંખ્યું. ખાનપાન ત્યાગીને બાવરી બનેલી માતા સુભદ્રા આખરે વસુદેવના વિયેાગમાં ને વિયેાગમાં જ મૃત્યુ પામી. સમુદ્રવિજયના અંતરમાં આ ઘટનાએ ખૂબ જ ઊંડી અસર પહેોંચાડી હતી. વર્ષાના વ્હાણા વાયા. ધીમે-ધીમે અધું ભુલાતું ગયું. આ સંસારમાં હુરૂપ નાટક પણ સાચું નથી અને શાક રૂપ નાટક પણ સાચુ નથી... સાચુ જો કોઈ હોય તા પેલુ સ્ટેજ જ છે; જેને દરેક નાટકમાં સાક્ષી રહેવાનુ હોય છે છતાંય તે દરેક નાટકથી દૂર જ હોય છે.... મેં સમુદ્રવિજય રાહિણીના સ્વયંવર મડપમાં '' ', અપાર શાકમગ્ન સમુદ્રવિજયને પેલા કૌષ્ટ્રકી નિમિત્તિ ચાએ આવીને કહ્યુ “ સ્વામી ! તમે ગમે તેમ કહેા પણ.... વસુદેવ જીવે છે. સ્વામી, તમારા અને વસુદેવના મેળાપ અવશ્ય થશે. સવાલ થેાડા સમયના છે. આ સમાચારથી સમુદ્રવિજય કંઈક પ્રસન્ન થયા. જો કે આ સમાચાર પણ મેાડા જ હતા. માતા વિલાપમાં મૃત્યુ પામી હતી છતાંય અધુના પુનઃ મિલનની આશાએ સમુદ્રવિજય દિવસે વિતાવી રહ્યા હતા. વસુદેવના ગૃહત્યાગને વર્ષાં વીતવા આવ્યા હતા. એક દિવસ એક દૂતે સમુદ્રવિજયને આવીને સમાચાર
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy