SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ * " એટલે માને છે તેમણે મહેરબાની કરીને આવા મહા ભારત જેવા ગ્રંથે ન વાંચવા. - જીંદગી એટલે સ્વહિતને સીમિત કરીને પરહિતને અપરિમિત રીતે સાધવાની પ્રકિયા. આવી પ્રક્રિયામાં જે માને છે તેના માટે મહાભારત અને રામાયણ માર્ગદર્શક છે. - કુંતીના માતા-પિતા તરફથી પાંડુના લગ્ન માટે ના આવી ભલે પાંડુ આ કારી ઘાને ઝીલે છે. પણ તે પિતે આ આખા સંસારમાં એકલા અટુલો હોય તેવું તેને લાગે છે.... 1 ખ્યાલમાં રાખીએ કે આ સંસારમાં તમારું કેઈ સ્વજન નથી. તમારા પ્રશ્નો એ તમારા પિતાના જ પ્રશ્નો છે. તમે તમારૂં સમાધાન ન કરી શકે તે જગતની કે ઈપણ વ્યક્તિને તમારા સંપૂર્ણ પ્રશ્નોના સમાધાનમાં રસ હોય તે શક્ય નથી. દુઃખ થેડું હોય છે ત્યાં સુધી રસ્તો નીકળતો નથી. પણ જ્યારે દુ:ખ પણ હદ વટાવે છે ત્યારે તે જ દુ:ખમાંથી મુક્ત થવાને માર્ગ મળી જાય છે. શ્રી પાંડુ કુમાર ભયંકર વ્યથિત થયા છે અને જંગલને વાટે પહોંચ્યા છે. ત્યાં જ તેમના દુઃખને માર્ગ નીકળે હતો. માટે દુઃખમાંથી નીકળવાને માર્ગ શરૂઆતમાં ન જ મળતો હોય તે મુંઝાતા નહીં. દુખ ચરમ કેટિએ પહોંચશે ત્યારે દુઃખને પણ સુખમાં પલટાવવું પડશે..
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy