SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ બે બોલ વિ. સં. ૨૦૩૭નું મારું ચાતુર્માસ તીર્થરક્ષાના હેતુથી આકેલા જીલ્લાના અંતરીક્ષજી તીર્થમાં થયું. ચાતુર્માસ દરમ્યાન અમે કુલ બાર મુનિઓ હતા અને એકાવન સાધ્વીજીઓ હતાં. આ ચાતુર્માસમાં ભક્તિ, તપ, જપ, કાર્યોત્સર્ગની તો ધૂમ મચી. ન્યાય, વ્યાકરણદિના પાઠે પણ રહ્યા. તેની સાથે વાચના રાખી. સંવેગરેગશાળા અને ત્યાર બાદ મારી મુનિ-જીવનની બાળપિથીના બે ભાગ. વાચનાનું સુંદર પરિણામ જોવા મળ્યું. સંયમજીવન ખૂબ સુંદર પરિણતિ સાથે આરાધવું જોઈએ એમ અમને સહુને લાગ્યું. બાળપેથીમાં સંગ્રહિત કરાયેલા વિચારોથી ઘણું વાત ઘણાને જાણવા મળી. આ પરિણામ જોઈને મને મનમાં વિચાર આવ્યો કે ક્યારેક પાલીતાણા જેવા ક્ષેત્રમાં વિશાળ સંખ્યાને સાધુ-સાધ્વીગણ ચાતુર્માસ કરે. (તેમની નિર્દોષ ભિક્ષાચર્યા માટે અનેક સાધર્મિક સકુટુંબ વસવાટ કરે.] અને જે તેમને હૃદયસ્પર્શી જીવનપરિવર્તનકારી વાચના આપવામાં આવે તો જૈન શાસનને યોગક્ષેમના એક માત્ર સાધક જૈન સંઘના જવાહરસમાં સેંકડો સાધુ-સાધ્વીઓને અવર્ણનીય લાભ થાય. આથી તેઓ પોતાના સંયમજીવનને વધુ ઉન્નત બનાવે અને તેનું અત્યન્ત સુંદર પરિણામ ટૂંક સમયમાં સમગ્ર જૈન સંઘમાં જોવા મળે. વકીતાણ ની ભિક્ષાબત હકાર
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy