SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપે થી-૩ આચાય પણ કઠોર વચનાદિ કહેવા વડે આગન્તુકની પરીક્ષા કરે. જો આગન્તુક તે વચના સાંભળીને પણ વિનય-મર્યાદાને લાપ ન કરે તે આચાય તેને સ્વીકારે. ૧૮ આ રીતે પરસ્પર પ્રેયની ચેાગ્યતા જણાયા પછી આચાય ને શિષ્ય કહે કે, અમુક શ્રૃતથી ખાકી રહેલા અભ્યાસ અમુક કાળ સુધીમાં કરવા માટે આપની પાસે આવ્યે હું ઇત્યાદિ.....’ આભાવ્ય પ્રકરણ ઃ આભાવ્ય વ્યવહારનું આગન્તુક શિષ્યે પાલન કરવું જોઈ એ. આભાળ્ય વ્યવહાર એટલે શિષ્ય કે વજ્રપાત્રાદિ – સચિત્ત કે અચિત્ત-વસ્તુની પ્રાપ્તિ થાય તે તે કેની ગણુવી ? કેની ન ગણવી ? વગેરે અધિકારની શાસ્ત્રીય વ્યવસ્થા. આ વ્યવસ્થા એવી છે કે, સ્વગુરુની પાસેથી નીકળેલા અને ઉપસમ્પન્નગુરુ (જેમની ઉપસમ્પદા સ્વીકારવાની છે તે ગુરુ) પાસે પહેાંચતા રસ્તામાં જે કાંઈ શિષ્ય-વસ્રાદિ પ્રાપ્ત થાય તે બધું જો નાલબદ્ધવલ્લી ન હેાય તે ઉપસમ્પન્ન ગુરુની માલિકીનું ગણાય. તે ગુરુએ પણ તેને સ્વીકાર કરવા જોઈએ. ચારિત્ર ઉપસર્પદા ઃ ૧. વૈયાવચ્ચવિષયક ૨.તપ(ક્ષપણુ) વિષયક. પ્રત્યેક એ એ પ્રકારે : અમુક કાળની – અને યાવજજીવની પેાતાના ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ માટે કોઈ સાધુ
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy