SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ મુનિજીવનની બાળપેાથી-૩ સમીપમાં (ઍ) આવીને જે થાય (દૂરથી ન થાય) તેને ઉપસગ કહેવાય. ચેગશાસ્ત્રના ૩જા પ્રકાશમાં (૧૫૩– મી ગાથાની ટીકામાં) આ અંગે જે કહ્યું છે તે જ અહી વિચારીએ. દેવથી-મનુષ્યથી-તિય ચથી અને-પેાતાનાથી એમ ૪ પ્રકારના ઉપસગેર્યાં છે. હાસ્યથી-દ્વેષથી-રાષથી અને એ ત્રણેયના મિશ્રણથી એમ દેવી ઉપસર્ગ ૪ પ્રકારે થાય છે. હાસ્યથી-દ્વેષથી રાષથી-દુરાચારીની સેાબતથી મનુષ્યકૃત ઉપસર્ગ ૪ પ્રકારે છે. ભયથી-ક્રોધથી-આહાર મેળવવા અને બચ્ચાના રક્ષણ માટે પ્રતિય ચ તરફથી ૪ પ્રકારે ઉપસર્ગ થાય. અને સ્વયં અથડાવું, થંભવું, વળગી પડવુ તથા પડતું મૂકવું એ ૪ પ્રકારે સ્વયં ઉપસર્ગ થાય. અથવા વાત-પિત્ત-કફ્ અને ત્રિદોષ (સન્નિપાત)થી સ્વકૃત ઉપ.ના ૪ પ્રકાર થાય. આ ૧૬ ય પ્રકારના ઉપસર્ગને સમતાથી સહુવા એ સાપેક્ષ યતિધમ છે. * સાપેક્ષ યતિધર્માનું નવમું કઈ વ્ય : પરિષય : મેાક્ષમાગ માં સ્થિર થવા માટે કનિર્જરા માટે જે પુનઃ પુનઃ સહેવામાં આવે તે પરિષહ કહેવાય. આવા પરિષહના ૨૨ પ્રકાર છે. તેનેા જય (એટલે પરાભવ) કરવા તે સાપેક્ષ યતિમ છે.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy