SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મુનિજીવનની બાળથી–૨ એ દિવસે તમામ સ્વાધ્યાય હડતાળ ઉપર ઊતરી જાય. ના..આટલે બધે નેહભાવ જરા ય ગ્ય નથી. વાત તે ક્યારેય એટલી આગળ વધે છે કે સ્વજને માટે જમવા આદિની સગવડ કરવા માટે પણ આપણે જ ખૂબ ઉત્સાહિત થઈ જઈને બધી સૂચનાઓ સ્થાનિક ધમીજનેને કરવા લાગીએ. " રે ! આ તે અસંયમ કહેવાય ! શાસ્ત્રકાર પરમર્ષિએાએ કર્મનું ધૂનન [ત્યાગ કરવાનું જેમ આપણને ઉપદેશ્ય છે તેમ સ્વજનધૂનન પણ ઉપદેશ્ય છે. “ઉચિત બધું થાય; પણ નેહરાગનું પ્રદર્શન તે ન જ થઈ શકે. આના અંગેનું એક અતિ સુંદર દષ્ટાન્ત આપે. માતા૫તિ પિતાના સંસારત્યાગી પુત્રને વંદના કરવા ગયા. સ્નેહના ભાવે માતાએ લાવેવા ટેફીનની નિર્દોષ વસ્તુને લાભ આપવા માટે સંયમી પુત્રને અને તેમના ગુરુને વિનંતિ કરી. તે જ પળે પિતા તે સ્ત્રીને તાડૂકીને કહેવા લાગ્યા કે, “તારો કરે શું સાધુપણુમાં ભૂખે મરે છે એમ તું માને છે ? જેથી ટીફીન-ભક્તિ કરવા અહીં આવી છે ? મુનિજીવનને મુનિજીવનની રીતે જા વહેવા દેવું જોઈએ. આવી “ભક્તિ કરીને તે આપણે જ આપણુ પૂજ્યનું અહિત કરી રહ્યા છીએ !” કહેવાની જરૂર નથી કે ટીફીનના ડબા તરત જ પાછા ટીફીનમાં પેક થઈ ગયા. ધન્યવાદ એ શ્રમણોપાસક પિતાને !
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy