SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી–૨ ૧૨૧ શાસ્ત્રારાધનાઓને શિખરે જઈને જ જંપશે. બસ...ત્યારે જ આપણે “એકે હજારા” બનીશું. ત્યારે જ ડૂબતી સઘળી નૈયાઓ આપણું સૂફમના બળે તરવા લાગી જશે. તે દિવસે બધા જોખમમુક્ત બની જશે. આટલું ધ્યાનમાં લેવા જેવું (૩૧) વિભૂષાને અજગર : તદ્દન નવાં કપડાં પહેરવાની ઈચ્છા રહેવી, અથવા વારંવાર કાપ કાઢીને ચોખાં કપડાં પહેરવાની વૃત્તિ રહેવી; ટિનોપલ વાપરે, ખૂબ ચેખે કાપ કાઢ, ગડી બનાવીને કપડાં સાચવવાં, કામળીને ખૂબ કાળજીથી વાપરવી, મુહપત્તિના દોરા કાતરથી દૂર કરતા રહેવા, આસનેને મેહપૂર્વક સાચવવાં, પોતાનું આસન એકદમ વ્યવસ્થિત પાથરવાની ચીવટવાળા રહેવું વગેરે..... વિભૂષાના પ્રકારે છે. જેની પાછળ મહરાજ પોતાની મલાઈ મારી જાતે હિય તેવી ઉપર્યુક્ત પ્રવૃત્તિઓ વિભૂષાના ઘરની છે. આ સ્થિતિ બ્રહ્મચર્ય ઉપર સીધે હમલે કરનારી બને છે. એથી વિભૂષા એ આત્મગુણેને ભરડો લેનાર અજગર છે. દશવૈકાલિક સૂત્રમાં વિભૂસાવત્તિયં ભિકબૂ , કમ્મ બંધઈ ચિકાણું... કથી વિભૂષાને ચીકણું કર્મ
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy