SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ '૧૪ મુનિજીવનની બાળથી સાર : જરા પણ લજિજત થયા વિના સુયોગ્ય, ગંભીર, ગીતાર્થ અને સંવિગ્ન એવા મહાત્મા પાસે પાપશુદ્ધિ વહેલામાં વહેલી તકે કરી લેવી જોઈએ. આવી શુદ્ધિ કરનાર આત્માને મહાનિશીથ ગ્રંથમાં મહાત્મા ” “ભાગ્યવાન વગેરે શબ્દથી સામાન્ય છે. પાપ તે ઘણા ય કરતા હશે; પણ સંપૂર્ણ શુદ્ધિ તે કોક જ લઘુકમી આત્મા કરી શકે છે. અનાદિકાળની વાસનાઓ પાપ કરાવી નાખે તેમાં નવાઈ નથી. તેની નિર્માયાવભાવે શુદ્ધિ કરવી તે જ નવાઈ છે. જેમને એવા પાપશુદ્ધિકારક ગુરુ મળ્યા છે તે આત્માઓ અત્યંત વધુ ધન્યવાદને પાત્ર છે. જેમાં તેમની પાસે બાળકની જેમ બધું જ નિવેદન કરી શકે છે. હાર્દિક અનમેદન (૧૩) એક મુનિવરને વિહારમાં કામળીને કાળ થતાં પૂર્વે જ વસતિમાં પ્રવેશ કરી દેવાને નિયમ હતો. એક વખત તેમણે એકાશન કરીને ધૂમ તાપમાં બાર - વાગે વિહાર શરૂ કરી દીધું. સાંજ થતાં કામળીને કાળ
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy