SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેાથી ૧૬૯ સુવર્ણનાં સ્વરૂપમા લગીરે ફેરફાર થયેલા કેાઈએ કદી સાંભળ્યેા છે ખરા ? અત્યન્ત વિશુદ્ધ સમાધિભાવથી રસતરબેાળ થએલા ધીર મુનિવરોની કાયાના રૂંવાડે રૂંવાડે તણખા ઝરે તા ચ તેમની આંખેા આંસુથી લગીરે ભીંજાતી નથી. પ્રલયકાળના અગ્નિના ગગનપી ભડકાઓથી કયારેક સુવણુ મેરુ લપેટાઈ જાય તે ય તે શુ. આગળી જાય ખરા ? હાર્દિક અનુમાદન (૧૨) એ હતા; પૂરા પાપભીરુ મહારાજ, જલદી જલદી ટપાલ લખવાની તેા વાત જે શેની હાય ? પણ કયારેક ન છૂટકે ટપાલ લખવી પડે તે એક પેાસ્ટકાર્ડ લખે તા ખરા; પણ લખ્યા ખાદ આઠ દિવસ સુધી તેમની પાસે જ તે કાડ પડી રહે. કાઈ શ્રાવક વઢન કરવા આવે તેા અચકાતાં અચકાતાં પૂછે કે, “પુણ્યશાલી ! તમે પાસ્ટના ડખ્ખા છે એ ક્રિશામાં જવાના છે! ખરા ?
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy