SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) પાણીનીના વ્યાકરણ પ્રમાણે વ્યાકરણ પ્રમાણે નામના ધાતુ શેાધી કાઢી શબ્દસિદ્ધ કરવા જઈએ તેા ખાલી માથાકુટી શબ્દસિદ્ધ કરીયે એટલે જ ! ” મારૂં નામ પણ એવુજ થયુંને ! ”ચમાં ભાગ્યવતીએ કહ્યું. ભાગ્યવતી એ યથાનામા તથાગુણા વાળીજ અનુપમ રમણી હતી જગતની સ્ત્રીએ કરતાં એ સ્ત્રી પણ અનેરીજ પ્રભા પાડતી હતી. જોકે અત્યારે એમની દરિદ્રતા ઉચ્ચમાં ઉચ્ચ કોટીની હતી છતાં શીયળરૂપી સત્વથી એ સુશોભિત હતી. ધર્મરૂપી ધનની તે। એ નિધાન હતી. સમજી, વિવેકી, ઠરેલ અને ડહાપણની ભરેલી હાવાથી સ્વામીના સુખદુ:ખમાં ભાગીદાર હતી, આવી સ્થીતિમાં પણ સ્ત્રીજાત ઉપર ન જતાં કુદરત જે સ્થિતિ ખતાવે એ ધિરજથી સહન કરી પતિને મીઠાશબ્દોથી વધાવી એમના દુ:ખને દૂર કરવાના પ્રયત્ન કરતી. ધર્મનિષ્ઠ આ અખળાએનુ જીવન સર્વસ્વ તે પતિષ્ઠિત જ સંભવે ! “ જગતના કાયદાજ એવા છે કે નામ તેા ભલેને અમરચંદ હોય છતાં મૃત્યુને ભેટવા એમને પણ એક દિવસ તૈયાર થવું પડે. અરે દેવતાઓ અમર કહેવાય છે છતાં એ પણ મૃત્યુના શિકાર અવશ્ય મને, નામ તે શાંતિ હાય છતાં સાક્ષાત્ અગીયારમા રૂદ્રસમ અશાંતિની મૂર્ત્તિ હાય, ભીખારીદાસ કે ગરીબદાસ નામ હાય છતાં અખૂટ સમૃદ્ધિના ધણી હાય, કૃપાચંદ્ર કે દયાળભાઇ નામ પાડેલાં
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy