SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૪] શ્રી કરવિજયજી (ખેદ) કરો છો તે હવે એ પણ ધ્યાનમાં રાખો કે નવાં કર્મ તેવાં તે બંધાતાં નથીને? ૩૧. જેમાં સાહસ થયું હોય તેમાંથી હવે તેવું ન થાય તે બધ . ૩૨. શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. ૩૩. નવાં કર્મ બાંધવા નહિ અને જૂનાં ભેળવી લેવાં એવી જિજ્ઞાસા કર્તવ્ય છે. ૩૪. જે કૃત્યનું પરિણામ સારું નથી તે કૃત્ય કરવાની ઈચ્છા જ તજવી જોઈએ. ૩૫. એક વાર જે સમાધિમરણ થયું તે સર્વ કાળનાં અસમાધિમરણ ટળી જશે. ૩૬. અ૮૫ આહાર, અ૮૫ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કામ અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધન છે. ૩૭. પ્રમાદને લીધે આત્મા પ્રાપ્ત થયેલું સ્વરૂપ ભૂલી જાય છે. ૩૮. ઘણું જ સૂક્ષમ અવકન કરો. સત્યને તે સત્ય જ રહેવા દ્યો. ૩૯. કરી શકે તેટલું કહે, અશક્યતા ન છુપા, એકનિષિત રહે. ૪૦. સર્વોત્તમપદ સર્વ ત્યાગીનું છે. ત્યાગનું મહત્વ પિછાનો. ૪૧. આત્મ-લક્ષ (ઉપગ ) તજી, પંચવિધ ચા અષ્ટવિધ
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy