SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર પ્રકરણ-ભાષા અનુવાદ. ( સરહસ્ય ) ગ્રંથપ્રવેશ યા પીઠિકા, ૧ ચાર વર્ગ-ધર્મ, અર્થ, કામ અને મેાક્ષમાં સર્વજ્ઞ ભગવાન મેાક્ષને જ ઉત્તમ કહે છે; કેમકે મેક્ષ સિવાયના ત્રણ વર્ગોમાં એકાન્તિક ( અક્ષય-અવિનાશી અને અબાધિત ) સુખ નિશ્ચે તેમણે જોયું નથી. ૨ દાનાદિક ધર્મ થકી સાનાની એડી સમાન પુન્ય ઉપાન કરીને સુખાભાસ( કલ્પિત સુખ )વડે માતેલા જીવા જેન સંસારમાં ભટકે છે. ૩ પૈસા મેળવવા, સાચવવા અને ખાવાથકી પ્રગટ વધખધનાદિક દુ:ખ પામતા જીવા ખરેખર નજરે પડે છે. ૪ લેશ માત્ર સુખનેા ભાસ આપી પરિણામે શૈાચ ( શેક )ઉપજાવનાર અને કામ–ભાગને કાણુ પ્રશસે ? (વિનાદ પમાડી ) દુર્ગતિદાયક એવા ૫ તેથી અનંત ( અવધિ રહિત ) સુખપૂર્ણ, સમસ્ત દુ:ખ· પરંપરા રહિત અને જન્મ, જરા, મરણુથી મુક્ત એવા મેક્ષ( ૧ )ને જ સમયજ્ઞ ( શાસ્ત્રકારા )પ્રશસે છે. ૬ તેવા મેાક્ષ તેા સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રને સંપૂર્ણ સેવી ( આરાધી ), સકળ કર્યું-મળનેા ક્ષય કરીને મહાશયેા મેળવી શકે છે. તે સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પ્રથમ જ્ઞાનસ્વરૂપ કહે છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy