SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૨૭૧ ] ૯ ધર્મનું મૂળ દયા છે. દયાનુ' મૂળ જિનઆણા છે. આજ્ઞાનુ` મૂળ વિનય શ્રી સિદ્ધાન્તમાં વખાણેલ છે. ૧૦ સ્યાદ્વાદરૂપ જિનવાણીના હૃદયમાં વિચાર કરી, તેનું રહસ્ય સમજી, મનમાં સ્વમતની મિથ્યા ખેંચતાણ ન કરા, એ સિદ્ધાન્તના સાર-મેધ છે. ૧૧ પરમાત્માની પૂજા કરતાં હિંસા લાગે છે એમ કાઈ સ્વમતનેા રાગી કહે છે તે પ્રાણી મિથ્યાત્વ સેવે છે. દયા-ધર્મનું તત્ત્વ-રહસ્ય તેણે જાણ્યુ-પિછાન્યુ નથી. ૧૨ શ્રી ભદ્રખાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં ઉત પ્રભુપૂજા ઉપર કૃપ–ખનનનુ મજાનું દાન્ત ઘટાવ્યું છે. તે જાણ્યા છતાં તેની ભ્રાન્તિ-શકાશલ્ય ન મીટે તા તેમાં કબહુલતાને જ દોષ સંભવે છે. કૂવા ખણુતાં તે તૃષાદિકનું દુ:ખ ઉપજે છે પરંતુ પાછળથી તે સર્વ દેાષાની લાંખા વખત સુધી નિવૃત્તિ થાય છે. ૧૩ પ્રભુ-પૂજામાં જયણાથી વર્તતાં ફક્ત સ્વરૂપ-હિંસા લાગે છે, તે અનુખ ધાર્દિક દયાનું સ્વરૂપ વિવેકથી વિચારતાં કંઈ હિંસાખમાં નથી, એમ અનુપમ તત્ત્વ-રહસ્ય વિચારી તે સંબધી શંકાને વિવેકથી દૂર કરવી ઘટે છે. ૧૪ સથા જીવહિંસા તજવારૂપ મહાવ્રત ગ્રહણુ કરનાર પ્રમાદ રહિત સાધુ-સાધ્વીઓને નાની-મેાટી ની ઉતરતાં વિરાધક કહ્યા નથી. સાધુ જો કે નારીના સંઘટ્ટ ન કરે તે પણ જો સાધ્વી પાણીમાં ખૂટતી હાય તેા તેને હાથે ઝાલી તારે–સાધુ ખેંચી મહાર કાઢે, કાઇ તથાવિધિ શાસનરક્ષાદ્ધિકના કારણે મુનિરાજ સાધુવેષ તજે તા પણુ તેને ત્રીજા ઠાણાંગ
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy