SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૮ ] શ્રી કપૂરવિજયજી ૨૩ જાપાનના સર્પ શુ શુ કાર્યો કર્યા છે ? તે જાણી તેમનું ઉચિત અનુકરણ કરવુ એ જ પ્રથમ કન્ય છે. ૨૪ દેશના ક્રોહમાં કેઇ દિવસ ધમ સમાએલેા હાય એમ સમજવુ' નહિ, તેથી દેશહિત શિખા ને ઉચિત કરી, જે. ધ પ્ર. પુ. ૫૩, પૃ. ૨૩૮.] રહસ્યમય ચૂકતા ૧. શરદ ઋતુમાં મેઘ ગાજે છે, વ તા નથી. વર્ષાઋતુમાં તે ગાજ્યા વગર વર્ષે છે; તેમ દુલ્હન ખેલે છે તે પ્રમાણે કરતા નથી ત્યારે સજ્જન થાડુ ખેલે છે અને કામ ઘણું' કરે છે. ૨. નીચ-દુનને કરેલે ઉપકાર પણ અપકારરૂપ જ થાય છે. સર્પને દૂધ પાયુ` હાય તે કેવળ વિષની વૃદ્ધિ માટે થાય છે. ૩. મુખ કમળ-પત્ર જેવું કામળ ( ઠાવકું) હાય, વાણી ચંદન સમી ઠંડી હાય છતાં હૃદય કાતર જેવુ કુટિલ હાય તા એ ત્રિવિધ ધૃત લક્ષણ જાણવુ ૪. જેમ શ્વાનનુ વાકું પુછ્યુ વાંસળીમાં રાખ્યાં છતાં સીધુ-સરળ થતું જ નથી તેમ દુ નનું હૃદય આધ્યા છતાં મધુર બનતું જ નથી. ૫ ગમે તેટલાં સુમેધથી પણ દુન શુ સજ્જન થઈ શકે ખરી ? ગમે તેટલા નદી જળથી ધાવરાવે પણ કાલસે જ્યારે પણ થ્રુ હીરા બને? તેવાને કરેલા એધ હિતકર થવા ન જ પામે. ૬ દુર્જને પેદા કરેલ દ્રવ્ય દેવ, કામ આવતું નથી; રાજા કે ચારાના ધર્મબંધુએ કે યાચકને હાથમાં તે જવા પામે છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy