SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૬ ] શ્રી કપૂરવિજયજી તેમ છતાં તેમાં કેટલી બધી ન્યૂનતા રહે છે તે અંતરદષ્ટિથી જ સમજી શકાશે. ૨૧. દયા, લજજા, કૃતજ્ઞતા, વિનય, દાક્ષિણ્યતા, મધ્યસ્થતા, સરલતા, સત્યનિષ્ઠતા, દીર્ઘદશિતા, પરોપકારશીલતા, ગંભીરતા, સુદઢતા ને ચકરતા વિગેરે અનેક ગુણેના અભ્યાસથી જ ખરી પાત્રતા મેળવી પ્રમાદ રહિત સ્વધર્મનું સેવન કરવું. [ જે. ધ. પ્ર. પુ. ૪૪, ૫. ર૯૯] ખરું ધ્યાન ને ભજન ધ્યાન એટલે પિતાના શુદ્ધ સ્વરૂપમાં લીન-એકાગ્ર થવું અને જડ-અનામ ભાવને નાશ કરે. મન-વચન-કાયાની એકાગ્રતા(એકતા)થી હૃદયને સાચે સહચાર હોય તે ધ્યાન સાચું-સફળ થાય છે. તે વગરનું ધ્યાન તે કાચું-નિષ્ફળ હોય છે. મુમુક્ષુ આત્મા એક સત્યનો જ સહચારી હોય છે, માટે ધ્યાન, શુદ્ધ આત્મા સિવાય બીજા કોઈનું કરવું નહિ. તે જ સાચું–સફળ થાન છે, કે જેથી આત્મા પરમાત્મા દશાને પામી શકે છે. શાશ્વત વસ્તુને ખરા ભાવથી ભજવું–ચાહવું અને તેની ખાતર સર્વસ્વને ભેગ આપવો તેનું જ નામ ખરું ભાવ-ભજન છે. શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમનું એ પરિણામ છે. તે વગરનું બાહ્યા દેખાવરૂપે કરંજનાથે કરાતું ભજન તે આત્મપ્રતારણા જેવું છે. જેમાં પરમાત્મા પ્રત્યે અનહદ પ્રીતિ ઉભરાય અને બાહ્ય પૌગલિક પદાર્થો પ્રત્યે કે તજજનિત સુખ પ્રત્યે ઉદાસીનતા
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy