SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૪ ] શ્રી કપૂરવજય હૈયે ધરવા ચાગ્ય અમૃતવચને. ૧ આળસ ને નિરુદ્યમીપણાથી પરિણામ ભારે ભયંકર આવે છે, તેથી જ નાતિજ્ઞા કહે છે કે આળસ સમાન શત્રુ નથી અને ઉદ્યમ સમાન મિત્ર નથી. ’ એ સમજી સાવધાન થવું. 6 6 ર પરકી આશા સદા નિરાશા ’કેાઈ ખીજા ઉપર આધાર રાખી, નિરુશ્ર્ચમી બેસી રહેવાથી વધારે ખરાબી થાય છે. ૩ જેમ બને તેમ મન અને ઇન્દ્રિયનિગ્રહરૂપ સયમ આદ રીને, સાદાઇભરી રીતભાતથી સહેજે સ્વાશ્રયી બનાય છે. ૪ પેાતાના પુનિત પુરુષાતનવર્ડ ગમે તેવા ને ગમે તેટલી કુટેવામાંથી મુક્ત થઇ સુખી જીવન ગાળો શકાય છે. કુટેવરૂપી જાળને જરૂર તાડવી જોઇએ. ૫ સ્વાશ્રયી થનાર જ મુકિત મેળવે છે, દીન-રાંક રહેનાર તા નહિ જ. ૬ રાગ-દ્વેષ ને માહવશ થઇ, જીવ ભવક્દમાં પડેલ છે, તેમાંથી મુકત થવા ઇચ્છનારે રાગ-દ્વેષ ને મેહને જીતવા જોઇએ. ૭ માયા-મમતાને વધારતા જીવ ભવભ્રમણુને વધારતા જાય છે અને સુવિવેકવડે તેને સ ંકેલતે જીવ તેથી ખચી શકે છે. ૮ શાસ્ત્રકાર સમતાને અમૃત ને મમતાને વિષ કહે છે, સમતાવડે આત્મલાભ ને મમતાવડે આત્મહાનિ થાય છે. ૯ સમતારસમાં નિમર્ગી સાધુજના પરમ સુખી હાય છે અને માહ-મમતામાં મુંઝાયેલ માટા દેવા, ચક્રવતી ને વાસુદેવ પ્રમુખને પણું અપાર દુ:ખી જાણી સમતાનું બને તેટલું
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy