SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ : [ ૫૯ ] પ્રન પર–છ આવશ્યક મધ્યે સંવર તત્વમાં કેટલા? ને નિજેરામાં કેટલા ? ઉત્તર–સામાયિકાદિ પ્રથમના ત્રણ સંવરમાં ને પ્રતિક્રમશુદિ ત્રણ નિજેરામાં. પ્રશ્ન પ૩–જાતિસ્મરણ જ્ઞાન તે શું છે તેથી કેટલા ભવનું ભાન થાય? ઉત્તર-પૂર્વભવમાં વસ્તુના ગાઢ અભ્યાસના બળે વર્તમાન ભવમાં તેવી વસ્તુ જેવાં કે સાંભળતાં તરત સાંભરી આવે, જેથી પૂર્વભવમાં પતે કણ ને કયાં હતો તેનું સઘળું ભાન થવા પામે તે જાતિસ્મરણ જ્ઞાન શુદ્ધાશુદ્ધ ક્ષયપશમાનુસાર બે પ્રકારનું છે. તેમાં જઘન્યથી ૧-૨-૩ ભવ, મધ્યમ ૪-૫-૬ ને ઉત્કૃષ્ટ નવ ભવ સુધીનું દેખાય છે. પ્રશ્ન ૫૪–બાર ઉપગમાં રૂપી કેટલા ને અરૂપી કેટલા? ઉત્તર–કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે વિશુદ્ધ હેવાથી અરૂપી અને શેષ દશ મિશ્રિત હોવાથી રૂપી છે. પ્રશ્ન ૫૫–પાંચ પ્રકારના સમક્તિમાં રૂપી કેટલા? ઉત્તર–એક ક્ષાયિક સમકિત અરૂપી અને બાકીના ચાર સમકિત રૂપી છે. પ્રશ્ન પ૬–છ આવશ્યકમાં રૂપી કેટલા ને અરૂપી કેટલા ઉત્તર–સામાયિકાદિકે પાંચ આત્માના ગુણ જાણી અરૂપી છે અને એક પ્રતિક્રમણ રૂપી છે. પ્રશ્ન પ૭–ગૃહસ્થને જીની મહાવિરાધનારૂપ પાંચ સ્થાન કયા કહ્યા છે ?
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy