SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સન્માર્ગ સમજાવતાં અને તે પંથે પ્રયાણ કરવાના વિવિધ માર્ગો દર્શાવતાં. સાતમા ભાગમાં સંગ્રહાયેલા લેખે જોશે તે બરાબર જણાઈ આવશે કે–ડગલે ને પગલે હિતશિખામણ ભરી છે. કેઈપણ રીતે મેહ-મમતાથી ઝકડાયેલો માનવી ઊંચે કેમ આવે તેની સતત ઝંખના તેમના લેખમાં દેખાઈ આવે છે. કેટલીક વખત તે તેમનાં ટૂંકા ને વેધક વાક્યો તે વીજળીની માફક અંતરમાં સદાય ઝળકી જ રહે છે. ખરેખર તે અનુભવ કરવા માટે આ સાતમો ભાગ સાવંત વાંચવાની પ્રેરણા કરી કેટલાક વાક્ય આપણે અહીં ઉધૃત કરીએ. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. | પૃ. ૭૩ એક સત્પરુષને શેાધી લઇ તેમનામાં સર્વભાવે અપિત થઈ જવાય તો બેડો પાર. પૃ. ૮૩ જેટલી ઉતાવળ તેટલી કચાશ, અને જેટલી કચાશ તેટલી ખટાશ સમજે. | પૃ. ૮૫ . X X મેક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. પૃ. ૮૫ પશુઓને સ્તન્યપાન સુધી માતાને સંબંધ હોય છે, અધ
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy