SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬ ] શ્રી કપૂરવિજયજી ૪. ચેતનને ચેતન પરિણામ હાય અને જડને જડ પિરણામ હાય એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ યથા લાગશે. વાત ૫. ( તીવ્ર રાગદ્વેષમય ) ગ્રંથીના ભેદ થવામાં જે વી - શક્તિ જોઈએ તે થવાને અર્થે જ જીવાન સત્સમાગમ, સદ્વિચાર અને સદ્ઘ થના પરિચય નિરંતરપણે કરવા શ્રેયભૂત છે. ૬. આજે આપણે કરીએ છીએ તેમાં કાઇ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ ’ અને ‘ જ્ઞાન ’ આપણને પાતાને તથારૂપે પરિણમતા નથી અને કષાય તેમ જ મિથ્યાત્વ( સ ંદેહ )નું મંદપણું થતું નથી, માટે આપણે આપણા જીવન-કલ્યાણના ફ્રી ફરી વિચાર કરવા ચેાગ્ય છે. ૭. સદેહુ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભય ? મિથ્યા ષ્ટિ છે કે સભ્યગ્લિષ્ટ ? સુલભમેધિ છે કે દુર્લભમેાધિ ? અલ્પ સંસારી છે કે અધિક સંસારી ? આના ઉત્તર આપણને સમજાય તેવા પ્રયત્ન કરવા જોઇએ. ૮ પરમશાન્તિયુક્ત શ્રુતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્ણાંક આત્મપ્રવૃત્તિ રાખવાથી સ્વરૂપસ્થિરતા અપૂર્વ પણે પ્રગટે છે. ૯ પ્રાણીમાત્રના રક્ષક, ખંધવ ને હિતકારી એવા કાઇ પણ ઉપાય હાય તા તે વીતરાગના ધર્મ જ છે. ૧૦ ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્ શ્રુતસેવા અલૌકિક ફળદાયી છે. અમૃત સમાન છે.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy