SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૪૧ ] અરિહં તાર્દિક ચાર શરણુ વગેરેનું સ્વરૂપ. ( દુષ્કૃત્ય નિ દા—સુકૃત્ય અનુમાદના. ) પ્રશ્ન-અરિહંતાદિ ચાર શરણનું સ્વરૂપ સ ંક્ષેપથી પ્રકાશશેા ? ઉત્તર-હા, (૧) જ્ઞાનાદિક સમગ્ર ઐશ્વર્યાદિકવડે યુક્ત, ત્રણ જગતના સર્વોત્તમ નાથ, સર્વોત્તમ ગુણુના સમૂહવાળા, સથા રાગ-દ્વેષ અને માહ રહિત, અચિત્ત્વ ચિન્તામણિ સમાન, ભવસાગરમાંથી તારવા પ્રવહણુ સમાન તથા નિશ્ચે શરણ કરવાયેાગ્ય એવા અહું તા-ભગવન્તાનુ મને જીવિત પંત શરણુ હા ! ( ૨ ) જન્મ, જરા, મરણથી મુક્ત થયેલા, ક`કલંકથી રહિત બનેલા, સર્વ પ્રકારની પીડાથી મૂકાયેલા, કેવળજ્ઞાન ને કેવળદર્શીનવાળા, મેાક્ષપુરીમાં વસનારા અને અનુપમ સુખને પામેલા સર્વથા કૃતકૃત્ય થયેલા એવા સિદ્ધ ભગવન્તાનુ મને સદા ય શરણુ હા ! (૩) શાન્ત અને ગંભીર ચિત્તના પરિણામવાળા, પાપવ્યાપારથી વિરામ પામેલા, પાંચ પ્રકારના આચારને જાણનારાપાળનારા, પરાપકાર કરવામાં તત્પર, કમળની જેમ રાગ-દ્વેષથી નિલે પ રહેનારા, જ્ઞાનધ્યાનમાં મગ્ન રહેનારા અને અત્યન્ત વિશુદ્ધ-નિ ળ ચિત્તના પરિણામવાળા સાધુએ મને શરણુ હા ! ( ૪ ) સુર, અસુર અને મનુષ્યાએ પૂજેલા, મેાહ અંધકારને ટાળવા સૂર્ય જેવા, રાગદ્વેષરૂપી વિષને નિવારવા મહામત્ર સમા, સફળ કલ્યાણના હેતુ, કર્મરૂપી વનને ખાળવામાં અગ્નિ ૧૬
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy