SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૦ ] શ્રી કપૂરવિજયજી ' " ‘ વિશાલલેાચન, ’ ૩. જિનમંદિરે, ૪. પચ્ચખ્ખાણુ પારતાં, ૫. આહાર કર્યાં બાદ, ૬. સાંજે પ્રતિક્રમણમાં ‘નમાઽસ્તુ વધુ માનાય ૭. સંસ્થારક વખતે ‘ ચક્કસાય, ’ એ પ્રકારનાં સાત સાધુ આશ્રી સમજવા ) ઉભયકાળ પ્રતિક્રમણ કરનાર ઉત્કૃષ્ટ શ્રાવકને પણુ સાત વાર ( પ્રભાતે ‘ જગચિંતામણિ ’તથા વિશાલલેાચન ’ ત્રણ કાળ ત્રણ પ્રભુપૂજા કરી ત્રણ વાર ચૈત્યવંદન અને સાંજે નમેાડતુ વ માનાય ’ અને ‘ ચઉસાય ’ એ સાત. ) એક વખત પ્રતિક્રમણ કરનારને પાંચ અને ત્રિકાળ પ્રભુપૂજા કરનારને ત્રણ વાર ચૈત્યવદન કરવાનાં છે. આ વિસ્તાર વિધિરસિક માટે કહેલા છે. ( 6 ૧૧૨. દ્રવ્ય-ભાવપૂજા કરવાનેા મૂળ હેતુ જિનરૂપ થવાને છે, એટલે રાગાદિક અતરંગ શત્રુઓને જીતવાના જ છે. એવા લક્ષથી જ જિનપૂજા કરવી જોઇએ. ૧૧૩. દ્રવ્ય-જિનપૂજા સાત પ્રકારની શુદ્ધિ સાચવીને કરવી ચાગ્ય છે. ૧૧૪. અંતરંગ ઉપયોગ વિના શૂન્યપણે દેખાદેખી કરેલી ધર્મકરણીથી એટલા બધા પરમાર્થ સધાતા જ નથી; માટે લક્ષ સુધારવા જરૂર કાળજી રાખવી. ૧૧૫. અંતરંગ ભાવથી લક્ષપૂર્વક અઢાર હજાર મુનિએને વંદન કરતાં કૃષ્ણને કેટલેા બધા લાભ થયા ? શરીરના ખેદ ન ગણ્યા તા તીર્થંકરનામકર્મ અને ક્ષાયિક સમકિત વગેરેના અપૂર્વ લાભ પામ્યા. વળી સાતમી નરકની ત્રીજી નરક થઇ, માટે ભાવપૂર્વક જ શુભ કરણી કરવી. [ . ધ. પ્ર. પુ. ૨૨, પૃ. ૨૦૫–૨૧૭, ]
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy