SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સગ્રહ : ૩ : [ ૨૦૩ ] ૬૯. ઉત્સર્ગાદિક સર્વના મુખ્ય ઉદ્દેશ માક્ષ જ સાધવાના હેાય છે. ૭૦. વ્યાદિક અનુકૂળ સામગ્રીયેાગે ઉત્સર્ગ -વિધિવિહિત માર્ગ સેવાય છે; પરંતુ તે જ દ્રવ્યાક્રિક પ્રતિકૂળ સામગ્રીયેાગે અપવાદ–નિષિદ્ધ મા સેવાય છે. શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મધર્મ પ્રગટ થાય તે નિશ્ચય ધર્મ કહેવાય છે, અને તેટલા જ માટે દાન, શીલ, તપ અને ભાવના અથવા ઉત્સર્ગ યા અપવાદ, યથાવસર, ગૃહસ્થ કે સાધુ તરીકે સ્વ- અધિકાર મુજબ જે આદરવામાં આવે તે વ્યવહાર કહેવાય છે. વ્યવહાર સાધનરૂપ છે અને નિશ્ચય તેનું સાધ્ય છે, અથવા સાધ્યદ્રષ્ટિથી સર્વે સાધનરૂપ હાવાથી અંતે તે મેાક્ષફળ અપે છે; માટે જ સત્ર શ્રી સર્વજ્ઞ આજ્ઞા જ પ્રમાણ છે. ૭૧. કદાગ્રહથી શ્રી સર્વજ્ઞઆજ્ઞા-ખંડનકારીની સર્વ કરણી નિષ્ફળ પ્રાય છે. ૭૨. ધર્મકરણી સ્વસ્વ અધિકાર મુજખ નિર્દે ભપણે જ કરવી ઉચિત છે. ૭૩. ધર્મકરણી કરી ફુલાઈ જનાર યા પરનિંદા કરનાર પેાતાનાં સુકૃતના લાપ કરી નાંખે છે, માટે પૂર્વ પુરુષસંહાની પવિત્ર કરણી સામે દષ્ટિ સ્થાપી રાખી સ્વલઘુતા ભાવવી. આપઅડાઇ શમાવવાના એ જ ઉત્તમ ઉપાય છે. ૭૪. કહેણી પ્રમાણે રહેણી રાખવી એ જ જીવનની સરળતા છે, કહેવુ કાંઇ અને કરવું કાંઇ એ વક્રતા છે. સજ્જના સરળ હાય છે અને દુના વક્ર-વાંકા હાય છે. ૭૫. દંભ રાખી સુનિવેષ ધારી રાખવા કરતાં નિદ્ ભપણે
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy