SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૪ ] શ્રી કપૂરવિજયજી આસ-આગમ જ આધારભૂત-પ્રમાણભૂત છે. આવા આપ્તઆગમ વિના આવા વિષમકાળમાં જીવાના શા હાલ થાત? ૨૦. આગમને આદરતા એવા આત્મહિતેષી જનાએ તીથ કર, ગુરુ અને ધર્મ તે સર્વે...નું મહુમાન કર્યું જ જાણવુ, કેમકે આગમ તીર્થંકરપ્રણીત જ છે અને તે પ્રભુની પવિત્ર આજ્ઞારૂપ જ હાવાથી તેને આદર કરનાર શ્રી તીર્થંકરના જ આદર કરે છે એમ નિવિવાદ સિદ્ધ થાય છે. ૨૧. સુખશીળ, સ્વચ્છંદચારી અને મેાક્ષમાના વેરી એવા આજ્ઞાભ્રષ્ટ કે જે બહુજનાથી સેવાતા હાય અથવા જેમાં ઘણાં મનુષ્યેા હેાય તેા પણ તેને સંઘ ન કહેવા, અવે સંઘ હાય નહિ, ૨૨. એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા પણ જો આજ્ઞાયુક્ત હાય તા તે જ સંઘ કહેવાય; બાકીના આજ્ઞાભ્રષ્ટ કેવળ હાડકાંનેા ઢગલે જ છે. ૨૩. નિર્મળજ્ઞાનવડે પ્રધાન, સમકિત અને ચારિત્ર ગુણયુક્ત અને તીર્થંકરને પણ પૂજવા–નમન કરવા ચેાગ્ય એવા પવિત્ર આજ્ઞાપાલક શ્રીસંઘ કહેવાય છે. ૨૪. જેવુ. ફ્રાાં-ફાતરાંને ખાંડવુ, જેવું મડાં-મડદાંને શણગારવું અને શૂન્ય અરણ્ય-જંગલમાં જઇને રાવુ નિષ્ફળ છે તેવુ. આમ-આગમની આજ્ઞા રહિત અનુષ્ઠાન કરવું નિષ્ફળ સમજી લેવું. ૨૫. આજ્ઞાપૂર્ણાંકનું તપ, આજ્ઞાપૂર્ણાંકના સ*યમ, તેમ જ
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy