SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૫૧ ] ઉપશમ રસ લીલા, જાસ ચિત્તે વિરાજી, કિમ નરભવકેરી, ઋદ્ધિમાં તેહ રાજી! ગજ મુનિવર જેહા, ધન્ય તે જ્ઞાન ગેહા, તપ કરી કુશ દેહા, શાન્તિ પિયૂષ મેહા. ૨૨ 66 उपसम सार खु सामन्नं " ઉપશમપ્રધાન જ ચારિત્ર વખાણ્યું છે અથવા “ઉપશમ સાર છે પ્રવચને. ’” જૈન શાસનમાં ઉપશમ-નિષ્કષાયતાને જ પ્રધાન ગુણ તરીકે વખાણેલ છે, તેથી એ ઉત્તમ ગુણુની પ્રાપ્તિ કરવી, તેનું યત્નથી રક્ષણ કરવુ, તેમ જ તેની પુષ્ટિ કરવી અગત્યની છે. ઉપશમ આ લેકમાં સર્વદા હિતકારી છે તેથી હું પ્રાણી ! તુ ઉપશમને ધારણ કર. એ સમાન ખીજું કાઇ સુખ નથી. ઉપશમ વિના તપ, જપ, સુરસેવા એટલે દેવભક્તિ એ સર્વ જે આદરે તે ફેગટ પાણી લાવે છે. ઉપશમ રસની લહેજત જેના ચિત્તમાં વિરાજમાન થઇ હોય છે તે પ્રાણી નરભવની ઋદ્ધિમાં કેમ રાજી થાય ? જીએ, ગજસુકુમાલ મુનિ. ધન્ય છે જ્ઞાનના ઘર એવા તે મુનિને કે જેમણે તપે કરીને દેહને કુશ-દુળ કરી નાખ્યા અને શાન્તિરૂપ પિયૂષ જે અમૃત તેના મેઘ-વરસાદ પોતાના આત્મામાં વરસાવ્યે. ક્રોધાદિક કષાયના કટુક વિપાક વિચારીને ક્રોધ, માન, માયા અને લેાભ થવા પામે તેવાં નબળાં કારણેાથી સમજીને દૂર રહેવુ, તેવાં ખાટા કારણે! જ ન સેવવાં અને તેમ છતાં કંઇ નિમિત્ત પામીને તે ક્રોધાદિ કષાય ઉદયમાં આવે તે ૧ ગજસુકુમાળપોતાના મસ્તક પર અગ્નિની સગડી મૂકનાર પર કૃપાભાવવાળા.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy