SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : તેમજ—— “નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પામે જે વ્યવહાર; પુન્યવ ́ત તે પામશે”, ભવસમુદ્રના પાર. છ મનમાન જિનજી ! [ ૪૯ ] એ આદિક પ્રમાણેા નિર્દે ભપણે શાસ્રવચનાનુસારે શુદ્ધ લક્ષપૂર્વક શિષ્ટજનાએ, કહા કે શ્રી તીથ કર ગણધર પ્રમુખે આચરેલા અને પ્રરૂપેલા વ્યવહાર મા સ્વહિતરૂપ સમજી નિષ્કામ બુદ્ધિથી સેવવા ચેાગ્ય છે, એમ પૂરવાર કરે છે. આટલું પ્રસંગોપાત ઉપચેાગી જાણીને વિશેષ વિવેચન કર્યું. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ. પ્રતિજ્ઞા ગ્રહણ કરવાના સંબંધમાં નીતિશાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે—“ જે કાર્ય કરવું શકય ન હેાય અથવા તેા તે કરવા પૂરતું આપણું વીર્ય ઉત્થાન, કહેા કે સામર્થ્ય પણ ન હાય, તેા તેના આરંભ જ ન કરવા, એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે. અને આર ંભેલા કાર્ય ના યથાર્થ નિર્વાહ કરવા એ બુદ્ધિનુ બીજું લક્ષણ છે. ” મતલબ કે સહુએ યથાશક્તિ-સ્વશક્તિ ગાપવ્યા વગર સ્વ-સ્વાચિત કાર્ય કરવાં જ જોઇએ. કોઇ પણ કાર્ય ગજા ઉપરાંત કરવાથી મૂળત: તિ ન આવે એટલા માટે ઉપકારી એવા જ્ઞાની પુરુષો આપણને સાવચેતપણે હિતકા કરવા શિખામણ આપે છે કે-જે કાર્ય પરમાર્થ સમજીને ચેાગ્ય વિધિથી કરવામાં આવે છે તે આપણને પરિણામે રસદાયી અને લાભદાયી નીવડે છે. જે સજ્જના સ્વપ્રતિજ્ઞામાં સુદૃઢ રહે છે તેઓ મહાપુરુષની પક્તિમાં લેખાય છે. તેમની પ્રસંગે કસોટી પણ થાય છે. તેવે પ્રસ ંગે જ પાતાની અટલ ટેકની ૪
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy