SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪ ] શ્રી કપૂરવિજયજી જે સઘળાં કર્મ નિવારીને તીર્થંકર પદવી પમાય છે તે આવી રીતે— ૧ જ્ઞાનાવરણીય ક્ષય કરી, દનાવરણી ક, વેદની કર્માં દૂરે કરી, ટાળ્યુ મેાહની૪ ક; નામકર્મ પઅને આચુકમ,ગાત્ર અને અ`તરાય, અષ્ટ કર્યું તે એણીપરે, દૂર કર્યા. મહારાય. શ્રી તીર્થં કર પરમાત્માના લક્ષણ તથા તેમના ગુણ વિગેરે દૃષ્ટાન્તથી સમજાવે છે. રાગ-દ્વેષાદિક સઘળા દાષા સર્વથા દૂર કરી નાંખવાથી જેમને અનંતા ગુણા પ્રગટ થયા છે અને ત્રિભુવન એટલે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળવાસી પ્રાણીઓ ઉપર જે સદા ય ઉપકાર કરી રહ્યા છે, વળી જગમાત્રની સર્વ વાત સંપૂર્ણ રીતે જાણી શકાય એવુ નિર્મળ કેવળજ્ઞાન જેમને પ્રાપ્ત થયેલું છે એવા દેવાધિદેવ શ્રી અરિહંત ભગવાનની હું વિજ્રના ! તમે પૂર્ણ પ્રેમથી નિરંતર સેવા-ભક્તિ કરી. પૂર્ણ પ્રેમથી પ્રભુની સેવા-ભક્તિ કરવાથી તમે સઘળી સુખ-સંપદા સહેજે પામી શકશેા. સકળ દોષ રહિત શ્રી જિનેશ્વર ભગવાનની સેવા-ભક્તિ સ` સંપત્તિને આપવાવાળી છે અને સદા ય સુખ-સમાધિને કરનારી છે, તેથી તે (પ્રભુની ભક્તિ) કલ્પવેલી જેવી વિજીવાને વાંછિત ફળ આપનારી કહી છે. જુએ શ્રી ઋષભદેવ ભગવાનની ખરા ભાવથી સેવા-ભક્તિ કરવાથી નમિ અને વિનમિ સર્વ વિદ્યા સહિત વિદ્યાધરની ઋદ્ધિ પામ્યા છે. તેનું દષ્ટાંત નીચે પ્રમાણે— પ્રથમ ભગવાને ગૃહસ્થાવસ્થામાં કચ્છમહાકચ્છના પુત્ર નિમ અને વિનમિને પુત્ર તરીકે પાળ્યા હતા. જ્યારે ભગવાને દીક્ષા
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy