SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : ૧૫. દુનના સંસર્ગથી દૂર રહેવુ. ૧૬. ગુણાનુરાગ વધારવા. ૧૭. મિથ્યાભિમાનને ત્યાગ કરવા. ૧૮. ધન વગેરેના ગર્વ ન કરવા. ૧૯. ગુરુજનાને ચેાગ્ય સત્કાર કરવા. ૨૦. સ્નેહીવર્ગના મનનું સમાધાન કરવું. ૨૧. પરના અવર્ણવાદ ન ખેલવા. ૨૨. નિજ ગુણુપ્રશંસા કરતાં સ ંકેાચ ધારવા. ૨૩. પરોપકાર કરવા લક્ષ રાખવું. ૨૪. ધાર્મિક જનેાના ગુણ્ણાનુ અનુમેાદન કરવું. ૨૫. સારા વેષ અને આચાર રાખતાં રહેવુ. [ ૨૮૫ ] [ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૮૯ ] ખરૂં તત્ત્વ શેાધી લેવાથી જ સાચું સુખ સાંપડશે, ૧ ખરા સુધરેલા તે છે જેણે પેાતાની જાતને સુધારી મન અને ઇન્દ્રિયાને વશ કરેલ છે. ર. ખરા સુજાત ( સફળ જન્મ ) તે છે જેનાવડે વશ ભારે ઉન્નતિને પામે છે. ૪. ખરા સચક્ષુ તે છે સદા સાવધાન રહે છે. ૩. ખરા સહૃદય-વિવેકી તે છે જે વસ્તુનું ખરું તત્ત્વ—રહસ્ય તારવી લે છે. જે સ્વક વ્યને નિશ્ચય કરી લઇ તેમાં
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy