SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૭૯ ] ૨૧. દુષ્ટ કાર્ય છાનાં કે છતરાયાં કરનારની અપકીર્તિ પણ તેવી જ રીતે પ્રસરે છે. ૨૨. હુંસની પેઠે સારભૂત આત્મતત્ત્વનુંશાધન કરી સ્વબુદ્ધિની સાર્થકતા કરવી જોઇએ. ૨૩. ક્ષણિક એવા શરીર યાવનાદિકની સાર્થકતા ઉત્તમ પ્રકારના તપ, જપ, વ્રત-નિયમાદિકનું આરાધન-ઉપાસના કરવાવડે કલ્યાણઅથી જનાએ કરી લેવી જોઇએ. ૨૪. આપણને પેાતાને જે ન રુચે તેવી પ્રતિકૂળતા કાઇપણુ જીવને ઉપજાવવી ન જોઇએ. ૨૫. સમાન પ્રત્યે મૈત્રી, દુ:ખી પ્રત્યે કરુણા, સુખી પ્રત્યે પ્રમેાદ, પાપી પ્રત્યે ઉદાસીન ભાવ રાખવા ઘટે છે. ૨૬. સર્વ કાઇને આત્મ સમાન લેખનાર પાપભીરુ શાન્ત દાન્ત મહાત્મા સહેજે ભવસાગર તરી જાય છે. ૨૭. આવા ત્ પુરુષને એળખી એકનિષ્ઠાથી તેમના પવિત્ર માને અનુસરી ચાલનારનુ અવસ્ય શ્રેય થાય છે. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૮૨] જીભને તમે શું સમજો છે ? ‘ જીભમાં અમૃત અને જીભમાં વિષ રહેલુ છે. ’ ૧. જેને જીભ વશ ( કબજે ) નથી તેને સર્વત્ર વેર-વિરાધ વર્તે છે અને જેની જીભમાં અમૃત વસે છે, તેને ત્રણે જગત વશ થઇ રહે છે. એથી જીભને મેાકળી નહીં મૂકતાં કબજે રાખવી ઘટે છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy