SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૫૯ ] સ્વચ્છ દપણે ચાલતા રહી, કૃતઘ્ન અનવું ન જોઇએ. તેમના નિ:સ્વાર્થ ઉપદેશને સર્વ પ્રયત્ને આદર કરી આપણે સ્વપરહિતમાં વધારેા કરવાથી જ કૃતજ્ઞ બનશું. [ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૬ ] મેધ વચના. ૧. પતિના જીવનની સુધારણા શાણી સ્ત્રીએ કરવી જોઇએ અને સ્ત્રીના જીવનની સુધારણા શાણા પતિએ કરવી જોઇએ. એમ કરવાથી સ્વપરહિત સુખે સધાય છે એટલે તેની ઉપેક્ષા કરવી ન જોઇએ. ૨. સંપથી વવામાં કેવું ઉત્તમ સુખ છે અને કુસંપથી વવામાં કેટલું ખરું દુ:ખ છે એ અનુભવગમ્ય હાઇ ખરા મા સહુ શાણા ભાઇબહેનેાએ હૅાંશથી આદરવા જોઇએ. ૩. સમયેાચિત કેળવણી પામ્યાથી અને તથાવિધ સદ્વૈત નથી તેવા સ્ત્રી-પુરુષાની સમાજ ઉપર બહુ સારી છાપ પડી શકે છે. ૪. તુચ્છ સ્વાર્થ ને વશ થઇ જતાં ભલભલા ભાઇબહેનેાની બુદ્ધિ ગડે છે. ૫. વિદ્યાભ્યાસીને વિદ્યાભ્યાસમાં ખાદ્ય અને અતરંગ શુભ સાધના મેળવી લેવાની જરૂર છે, તેા જ વિદ્યા ભલી રીતે સાંપડે છે અને સફળતાને પામી શકે છે. ૬. સ્વાર્થ બુદ્ધિથી ધર્મકાર્ય કરનાર કરતાં નિઃસ્વાર્થ બુદ્ધિથી ધર્મ કાર્ય કરનાર મહાત્ લાભ મેળવી શકે છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy