SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ ઃ [ ૨૫૭ ] એ પંદર સ્થાને વતાં સુવિનીત લેખાય. જે સદા ગુરુકુળવાસમાં વસે, યાગ-ઉપધાન સહિત શાસ્ત્રાભ્યાસ કરે તેવા તેમ જ સહુને પ્રિયકારી અને પ્રિયવાદી એવા શિષ્ય ગુરુ પાસેથી હિતશિક્ષા મેળવવાને ચેાગ્ય છે [ જૈ. . પ્ર. પુ. ૪૭, પૃ. ૧૫૩ ] અમૂલ્ય બાધવચને. ૧. દુ:ખ કે રોગને કાંઇ ઇશ્વરે ઉત્પન્ન કર્યા નથી, પરંતુ આપણા કનાં કરેલાં હાય છે તેથી તે માટે બડબડાટ કરવા નકામા છે. ૨. લેાકેાને રાગવશ થયા પછી રોગમુક્ત કરવા એના કરતાં તે રાગી જ થાય નહીં એવા (યેાગ્ય ) ઉપાયેા સૂચવવા એ જ ઉત્તમ વૈદ્યના ધધા હાવા જોઇએ. ૩. આપણા વિચારો અને કલ્પનાઓની હદ એ જ આપણા વિકાસની હદ ( સમજવાની ) છે. ૪. વિચારે અને ભાવનાઓની અમુક હદમાં રહીને આપણે આપણી જ ઉન્નતિની આડે એવી દિવાલે બાંધીએ છીએ કે જેની પેલી બાજુ આપણાથી જઇ શકાય જ નહી. પ. આનંદી સ્વભાવ શ્રેષ્ઠ ઔષધનું કામ સારે છે. ૧૭ [ જૈ. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૬ ]
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy