SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૮] શ્રી કરવિજયજી પ્ર-ધને જય કરવાથી જીવ શું ફળ ઉપાજે ? ઉ–કોધને જય-પરાજય કરવાથી ક્ષમાગુણની પ્રાપ્તિ થાય, વળી કેધ કરવાવડે વેદવા–ભેગવવા ગ્ય કર્મ ક્રોધને જય કરવાથી ન બંધાય અને પૂર્વે મેહ–અજ્ઞાનવશ બંધાયેલાં કર્મને અંત થવા પામે. પ્ર–માન(અહંકાર)નો જય કરવાવડે જીવ શું ફળ ઉપાર્જ ? ઉ૦–અહંકારને ટાળવાવડે મૃદુતા, નમ્રતા, સભ્યતા, વિનયતા આવે, તેથી નવાં કર્મ બંધાતા અટકે અને પૂર્વે મોહ અજ્ઞાનવશ બંધાયેલાં કર્મ ખપે-ઓછાં થવા પામે. પ્ર-માયા-કપટ તજવાથી જીવ શું ફળ ઉપાર્જે? ઉ૦-માયા-કપટ તજવાથી, સરલભાવ, ભદ્રિકતા, સરલતા પ્રાપ્ત થાય તેથી નવાં કર્મ બંધાતાં અટકે અને પૂર્વે મેહઅજ્ઞાનતાથી બંધાયેલાં અશુભ કર્મો ઓછો થવા પામે. પ્ર-લેભ (અસંતોષ) તજવાથી જીવ શું ફળ ઉપાશે ? ઉ-લેજ (તૃષ્ણ) તજવાથી જીવ સંતેષ ગુણ પામે, તેથી નવાં કર્મ બંધાતા અટકે અને પૂર્વે મેહ–અજ્ઞાનતાવશ બંધાયેલાં અશુભ કર્મો ઓછાં થવા પામે. પ્ર-રાગ-દ્વેષ ને મિથ્યાત્વદર્શનને તજવાવડે જીવ શું ફળ ઉપાજે? ઉ–રાગ-દ્વેષ ને મિથ્યાત્વદર્શનને તજવાથી સમ્યગ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવા આત્મા ઉજમાળ બને અને આઠે પ્રકારના કર્મને છેદ કરવામાં પ્રથમ અઠ્ઠાવીશ પ્રકારના
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy