SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ [ રરર ] શ્રી કÉરવિજયજી ૨૦. સર્વેને અભય આપી અભય પમાશે. વાવશે તેવું જ લણશે. ૨૧. શ્રેષને નાશ કદાપિ વેષથી થતું નથી, પરંતુ પ્રેમથી જ તે તેને નાશ થાય છે. રર. નમ્ર ને દિલસેજ વાણી દુઃખી દિલને અપૂર્વ શાંતિ અર્પે છે. ૨૩. દયા વિનાનું જીવન ખરું જીવન નહીં પણ જીવતું મરણ છે. દયા એ અંતરની લાગણી છે. તક મળતાં તેને વિકાસ સાધો, તેને બુઠી થવા ન જ દો. ૨૪ જે આપણે આત્મા તે જ સહુને લેખી તદ્યોગ્ય આચરણ કરે. [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૩૮૩. ] અભણ માનવબંધુઓ પ્રત્યે કર્તવ્ય ભાવના. ૧. દિલમાં ખરી દયા પ્રગટી હોય તે કોઈને તિરસ્કાર કેમ કરાય? ૨. કીડી મંકોડી જેવા જંતુઓ કરતાં મનુષ્ય પ્રત્યે ઓછી દયા ન ઘટે. ૩. અને તે કહેવા માત્ર નહીં, પણ સર્વ શક્ય પ્રકારે અમલ માં મૂકવી જોઈએ. ૪. સહુને અભય આપવા ઉજમાળ રહેવાથી આપણે અભય બનશું. છે. અને સ્વેચ્છાએ પરને સંતાપ ઉપજાવવાથી આપણે સંતાપ જ પામીશું. ૬. અત્યારે કમનશીબે અજ્ઞાન ને કહિપત સ્વાર્થવશ બનીને
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy