SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૦ ] શ્રી કરવિજયજી સધાય તેમ કરવું જોઇએ. તે માટે પ્રથમ એકઠા થઇ એકસ્ત્રીજાના વિચારની આપલે કરવી જોઇએ. [ રે. . પ્ર. પુ. ૪૧, પૃ. ૪૨૩ ] જીવનને સરસ ને સફલ કરવા યાગ્ય દિશા–સૂચન ૧. આપણા વિકાસમાં વિઘ્ન કરનાર ખાસ કરીને આપણું અજ્ઞાન જ છે. ૨. જેટલા પ્રમાણમાં પરમાત્મ તત્ત્વ તરફ આપણું હૃદય ખુલ્લુ રખાય છે તેટલા પ્રમાણમાં આપણે તેની નજદીકમાં આવીએ છીએ. ૩. ધાર્મિકતામાં ખરું જીવન છે, ને તેને અનુસરવામાં અલાભ જેવું છે જ નહીં. ૪, સંપૂર્ણ આરેાગ્ય એ સ્વાભાવિક સ્થિતિ છે, અને અનારાગ્ય એ વિભાવિક છે. ૫. રોગના ઉપાય કરવા કરતાં આવતા રોગથી બચવું અધિક હિતકર છે. ૬. વિરાધી વિચારાની ભાવના આપી ઉન્નતિની આડે આવે છે. ૭. આનંદી સ્વભાવ એ ઐષધનું કામ સારે છે. ૮. સર્વના હિતમાં આપણું ખરું હિત સમાયેલું જાણી સહુના હિતચિંતન સાથે દુ:ખી જનાના દુ:ખનેા ઉચ્છેદ થાય તેમ પ્રવવું.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy